🪔 શાકંભરી પૂર્ણિમા/પોષ પૂર્ણિમા વિશે

આજ થી આરંભ થતો પૌષ-મહા મહિનો તપસ્યા માટે નો સમયગાળો છે . આ સમય માં દશાશ્વમેધ ઘાટ વારાણસી અથવા ત્રિવેણી સંગમ પ્રયાગરાજ માં ડુબકી લગાવવી અતિ શુભ માનવામાં આવે છે કારણકે આનાથી આત્મા ને જન્મ-મૃત્યુ ના નિરંતર ચક્ર મા થી મુક્તિ મળી જાય છે .

આજે શાકંભરી પૂર્ણિમા પણ છે — આ દિવસે માઁ શાકંભરીએ પૃથ્વી પર પડેલ ભયંકર દુષ્કાળ ને દૂર કરવા માટે અવતાર લીધો હતો . સર્વશક્તિશાળી નવાર્ણ મંત્ર સાથે માઁ ને આવાહન કરવા માટે આ ઉત્તમ સમય છે .

અન્ય પર્વ

રમણ મહર્ષિ જયંતી

દક્ષિણ ભારતીય ઋષિ, પૂજનીય રમણ મહર્ષિ, જેમણે આત્મ ખોજ ના માર્ગ નો પ્રચાર કર્યો , તેઓ આ દિવસે જનમ્યા હતા . તેઓ જ્ઞાન યોગ પર ના ઉપદેશ માટે અને એમના પરિભાષિત મંત્ર 'હું કોણ છું ?' માટે જાણીતા છે.'

🙏 પૂજા કેવી રીતે કરવી

વિશેષ પૂજા: મા દુર્ગાનો નવાર્ણ મંત્ર જાપ

  1. સવારે ઉઠીને સ્નાન કરો.
  2. સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  3. ભલામણ કરેલ પૂજા ભક્તિભાવથી કરો.
  4. ફૂલ, ફળ અને ધૂપ અર્પણ કરો.
  5. આ પ્રસંગ માટે વિશેષ મંત્ર કે પ્રાર્થના કરો.
  6. આરતી સાથે પૂર્ણ કરો અને પ્રસાદ વહેંચો.

✅ શું કરવું અને શું ન કરવું

✅ શું કરવું

  • સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  • દીવો પ્રગટાવીને ઇષ્ટ દેવ/ગુરુનું સ્મરણ કરો.
  • 10-15 મિનિટ એકાગ્રતાથી જપ કે ધ્યાન કરો.
  • સૌમ્ય વર્તન રાખો અને સત્ય વાણી બોલો.
  • હળવું સાત્વિક ભોજન કરો અને બિનજરૂરી વ્યસ્તતાથી બચો.

⚠️ શું ન કરવું

  • ક્રોધ, ગપસપ, ટીકા અને કઠોર વાણીથી બચો.
  • દારૂ અને અન્ય નશાથી દૂર રહો.
  • વધુ પડતું ખાવું અને બિનજરૂરી વ્યસ્તતાથી બચો.